હોમધો ૩/૪/૫MCQ QUIZ PARYAVARAN(પર્યાવરણ)SEM 2 LESSON 16 MCQ QUIZ PARYAVARAN(પર્યાવરણ)SEM 2 LESSON 16 વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પાઠ 16 1.સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય ? 1. જાહેર સ્થળો એ ગંદકી કરવી 2. કચરો ગમે ત્યાં ફેંકવો 3. ખુલ્લા માં શૌચક્રિયા કરવી 4. આપેલ ત્રણેય બાબતો 2.જગુભાઈ શું કામ કરતા હતા ? 1. શિક્ષકનું 2. પશુપાલનનું 3. ખેતીનું 4. સીવણનું 3.ગાંધીજીના મતે ........................ એ ખૂબ ગંભીર બાબત છે. 1.ગરીબી 2.અસ્પૃશ્યતા 3.અસ્વચ્છતા 4.શૌચક્રિયા 4.વર્ધા શહેર ક્યા રાજ્યમાં આવેલું છે ? 1.મહારાષ્ટ્ર 2.ગુજરાત 3.મધ્યપ્રદેશ 4.રાજસ્થાન 5.નારણભાઈ 11 વર્ષની ઉંમરે ક્યા આશ્રમમાં રહેતા હતા? 1.સાબરમતી આશ્રમ 2.કોચરબ આશ્રમ 3.અંબેશ્વર આશ્રમ 4.જૈન આશ્રમ 6.કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા ? 1.મહાદેવભાઈ 2.નાનુભાઈ 3.નારાયણભાઈ 4.પેથાબાપા 7............. ગાંધીજીના મિત્ર હતા . 1.નારાયણભાઈ 2.ગિજુભાઈ 3.મહાદેવભાઈ 4.પેથાબાપ 8.સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે ? 1.આપણા સૌની 2.માત્ર સરકારની 3.માત્ર સફાઈ કામદારની 4.માત્ર વડીલોની 9.ગાંધીજીનું નામ શું હતું? 1.નારાયણભાઈ 2.મણિચંદ્ર 3.મોહનદાસ 4.મહાદેવભાઈ 10.ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 1.સફાઈ માટે સફાઈ કામદાર કામ કરતા હતા . 2.શૌચાલયની સફાઈ માટે માણસો રોકેલા હતા . 3.આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધાં જ પ્રકારનાં કામ કરતાં હતાં . 4.આશ્રમમાં ન ગમતું કામ છોડી દેવાની છૂટ હતી . 11.ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા ? 1.સ્વચ્છતાના 2.આરામ કરવાના 3.બીજાને કામ સોપવાના 4.ઉતાવળ કરવાના 12.ગંદા પાણી અને એંઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ? 1.જાહેર મેદાનમાં 2.આંગણામાં 3.ગટરમાં 4.કૂવામાં 13.મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ? 1.ગાંધીજીના મિત્ર 2.ગાંધીજીના ભાઈ 3.ગાંધીજીના પુત્ર 4.ગાંધીજીના કાકા 14.ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ? 1.સાબરમતી આશ્રમ 2.કામલી આશ્રમ 3.ખાદી આશ્રમ 4.વૃદ્ધાશ્રમ 15.કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય ? 1.કચરો સડે 2.કચરામાંથી દુર્ગંધ ફેલાય 3.રોગચાળો ફેલાય 4.આપેલ તમામ 16.મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો ? 1.કરિયાણાની 2.કંદોઈની 3.કંસારાની 4.ધોબીની 17.તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો ? 1.વાળંદ 2.દરજી 3.મોચી 4.કુંભાર 18.ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે ? 1.કૂલી 2.મજૂર 3.ચોકીદાર 4.સફાઈ કામદાર 19.પશુપાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે ? 1.માલલારી ખેંચવાનું 2.મીઠાઈ બનાવવાનું 3.ગાય-ભેંસ રાખવાનું 4.માટલાં બનાવવાનું Tags ધો ૩/૪/૫ વધુ નવું વધુ જૂનું