સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


 સૂર્ય નું દક્ષિણથી ઉત્તરમાં પરિવહન..!

૧૨ ફોટો દરેક મહિને, એક જ જગ્યા એ એક સમયે..! 

ભીષ્મપિતામહ એ ૫૮ રાત્રીનો ઇંતજાર કર્યો હતો. જેથી જે દિવસે સૂરજ ઉત્તરાયણ કરે અને આખો આકાર ધનુષ જેવો બને અને એ પોતાના પ્રાણ ને છોડી શકે. 


ભારત ભૂમિ આ હકીકત ને મહાભારત નાં દિવસ થી જાણે છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...