+ આખું નામ બાજીરાવ પ્રથમ
+ અન્ય નામ “બાજીરાવ બલ્લાલ” તથા “ઘોરલે બાજીરાવ”
= જન્મ ૧૮ ઓગષ્ટ ઈસ્વીસન ૧૭00
= મૃત્યુ ૨૮ એપ્રિલ ઇસવીસન ૧૭૪૦
* પિતા/માતા બાલાજી વિશ્વનાથ,રાધાબાઈ
= પત્ની કાશીબાઈ, મસ્તાની
= સંતાન બાલાજી બાજીરાવ, રઘુનાથ રાવ
= પ્રસિદ્ધિ મરાઠા સામ્રાજ્યના દ્વિતીય પેશ્વા
પૂર્વાધિકારી બાલાજી વિશ્વનાથ
# શાસનકાળ ઇસવીસન ૧૭૨૦ થી ઇસવીસન १७४०
= અન્ય જાણકારી
બાજીરાવે પોતાની દુરદ્રષ્ટિથી જોઈ લીધું હતું કે મુગલ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ રહ્યું છે એટલાં જ માટે એમણે મહારાષ્ટ્ર ક્ષેત્રની બહાર હિંદુ રાજાઓની સહાયતાથી
મુગલ સામ્રાજ્યનાં સ્થાન પર હિંદુ પદ પાદશાહી સ્થાપિત કરવાની યોજના બનાવી હતી !!!
બાજીરાવ પેશ્વા પ્રથમનું સ્મરણ ઈતિહાસ ઘણી
મહાન સભ્યતાનાં ઉત્થાન અને પતનની સાક્ષીરૂપ
રહ્યું છે. પોતાનાં દીર્ઘકાલીન ઇતિહાસમાં હિંદુ
સભ્યતાએ બીજાં દ્વારા પોતાનાંને નષ્ટ કરવાં માટે
કરવામાં આવેલાં વિભિન્ન આક્રમણોને અને
પ્રયાસોને સહ્યાં છે. યદ્યપિ આનાં ચાલતાં એણે
વીરો અને યોદ્ધાઓની એક લાંબી શ્રુંખલા ઉત્પન્ન
કરી છે !!! જેઓ બીજી પ્રાચીન સભ્યતાઓથી
પોતાની માતૃભૂમિની રક્ષા માટે સમય સમય પર
ઉભાં થતાં રહે છે. ભારતના ઇતિહાસમાં એક એવો
જ મહાન યોદ્ધો અને હિંદુ ધર્મનાં સંરક્ષકનાં રૂપમાં
પ્રખ્યાત નામ છે ૧૮મી શતાબ્દીમાં થયેલાં
બાજીરાવ પેશ્વા !!!